કનેક્ટ ગુજરાતનો અંક્લેશ્વર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકીય સંવાદ

કનેક્ટ ગુજરાતનો અંક્લેશ્વર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકીય સંવાદ
New Update

કનેક્ટ ગુજરાત દ્વારા અંકલેશ્વર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકીય સંવાદ યોજવામાં આવ્યો હતો.

કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદદાતા યોગેશ પારિકે રાજકીય સંવાદ કર્યો હતો. જેમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ચૂંટણી અંગે અને વિકાસનાં મુદ્દે ચર્ચા કરી હતી.

#ભરૂચ #Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article