કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અંબાજીમાં કાર્યકરો સાથે કર્યો સંવાદ

New Update
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અંબાજીમાં કાર્યકરો સાથે કર્યો સંવાદ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્રણ દિવસની ઉત્તર ગુજરાતની નવસર્જન યાત્રા દરમિયાન અંબાજી મંદિરમાં પૂજા-અર્ચનાં કર્યુ હતુ, અને કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કર્યો હતો.

રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કરીને જણાવ્યુ હતુ કે નોટબંધીનાં નિર્ણયને મોદી સરકારની ભુલ ગણાવી હતી અને વધુમાં ઉમેર્યું હતુ કે સરકાર તેની ભુલ સ્વીકારતી પણ નથી. તેણે વિકાસ ગાંડો થયો છેની વાતને યોગ્ય ગણાવી કહ્યું હતુ કે કોંગ્રેસ એવું કોઈ કામ નહીં કરે જેનાથી પ્રધાનમંત્રી પદની ગરીમાને ઠેસ પહોંચે.

Latest Stories