ગાંધીનગર અક્ષરધામ મંદિરનાં રજતજ્યંતિ મહોત્સવમાં પીએમ મોદીને આવકારવા થનગનાટ

New Update
ગાંધીનગર અક્ષરધામ મંદિરનાં રજતજ્યંતિ મહોત્સવમાં પીએમ મોદીને આવકારવા થનગનાટ

ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરની સ્થાપનાનાં 25 વર્ષ પૂર્ણ થતા રજતજયંતિ મહોત્સવનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યુ છે.

publive-image

આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે, અને પીએમ મોદીને આવકારવા માટે મંદિર પરિષરમાં ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, અને કિલ્લેબંધ સુરક્ષા કવચ પણ ખડકી દેવામાં આવ્યું છે.

publive-image

Latest Stories