New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/Untitled-1-copy-2.jpg)
ગાંધીનગરમાં રાજપૂત ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયુ હતુ, જેમાં મોટી સંખ્યામાં દેશભર માંથી રાજપૂત સમાજનાં અગ્રણીઓ, યુવાનો તેમજ મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી, અને ફિલ્મ પદ્માવતીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/Untitled-1-1-1024x569.jpg)
આ મહાસંમેલનમાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/Untitled-2-2-1024x566.jpg)
રાજપૂત ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં મરાઠાસેના, કર્ણીસેના, રાજપૂત સંગઠનોનાં કાર્યકરો ઉપરાંત મહારાષ્ટ્ર, કેરળ , રાજસ્થાન, તેલંગાણા માંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. અને પદ્માવતી ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, તેમજ ફિલ્મની રિલીઝ અટકાવવા માટેની માંગ કરી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/Untitled-5-1024x569.jpg)
Latest Stories