ગુજરાતમાં બેરોજગારીની વાત કોંગ્રેસ દ્વારા ઉપજાવી કાઢેલી છે, સુધીર ગુપ્તા

New Update
ગુજરાતમાં બેરોજગારીની વાત કોંગ્રેસ દ્વારા ઉપજાવી કાઢેલી છે, સુધીર ગુપ્તા

ગુજરાત વિધાનસભા નિમિત્તે કનેક્ટ ગુજરાતનાં વિશેષ કાર્યક્રમ રાજકીય સંવાદમાં અંકલેશ્વર નગર પાલિકાનાં સભ્ય અને સામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા સુધીરભાઈ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

રાજકીય સંવાદ કાર્યક્રમમાં સંવાદાતા યોગેશ પારિક સાથે સુધીરભાઈ ગુપ્તાએ વિધાનસભા ચૂંટણીને લગતી રસપ્રદ વાતચીતનાં અંશ.

Latest Stories