ગુજરાતમાં ભાજપ 150નાં લક્ષ્યાંકને જરૂર પાર કરશે, રઘુનાથજી કુલકર્ણી

ગુજરાતમાં ભાજપ 150નાં લક્ષ્યાંકને જરૂર પાર કરશે, રઘુનાથજી કુલકર્ણી
New Update

ગુજરાત વિધાનસભા નિમિત્તે કનેક્ટ ગુજરાતનાં વિશેષ કાર્યક્રમ રાજકીય સંવાદમાં દિવ દમણ, દાદરા નગર હવેલી, અને ગોવાનાં પ્રભારી રઘુનાથજી કુલકર્ણી ઉપસ્થિત રહીને ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતી થી વિજય શિખર સર કરશે તેમ જણાવ્યુ હતુ.

રાજકીય સંવાદ કાર્યક્રમમાં સંવાદદાતા યોગેશ પારિક સાથે રઘુનાથજી કુલકર્ણીએ વિધાનસભા ચૂંટણીને લગતી રસપ્રદ વાતચીતનાં અંશ.

#ભરૂચ #Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article