તાજેતરમાં અંકલેશ્વર ના એક વિસ્તાર માં પાંચ જેટલા નરાધમો એ તેમનાજ ગામ ની સગીર સાથે દુષ્કર્મ આચાર્યો હતો જે અંગે સ્થાનિક પોલીસે તમામ અરોપિયો ને પકડી જેલ ભેગા કર્યા છે.
ઘટના ની ગંભીરતા પારખી મહિલા આયોગ ની એક ટીમ અધ્યક્ષા લીલાબેન સાથે અંકલેશ્વર આવી પોહનચિ હતી. તેયો એ અંકલેશ્વરમાંપોલીસ અધિકારીઓ સાથે ઘટના અંગે ચર્ચા કરી પોતે તમામ તપાસ ના કાગળ તપસ્યા હતા.
લીલાબેન અંકોલિયા એ પોલીસ મથક જઈ પોલીસ ને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યો હતો.