New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/outskirts-garlanded-village-minister-narendra-ahmedabad-supporters_b48f18f0-b311-11e7-8276-b04a35b0fb2c.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુર્વેદ દિવસનાં અવસરે દિલ્હીનાં સરિતા વિહારમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનું ઉદ્દઘાટન કર્યુ હતુ.
પીએમ મોદી દ્વારા ખુલ્લું મુકવામાં આવેલ દેશનાં આ પ્રથમ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાની સ્થાપના આયુષ મંત્રાલય હેઠળ ટોચની સંસ્થાના રૂપમાં કરવામાં આવી છે. જેમાં આયુર્વેદ અને આધુનિક સારવાર પદ્ધતિ અને ટેક્નોલોજી એક જ સંસ્થામાં જોવા મળશે.
Latest Stories