New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/da41a276-a6d2-4a85-8bf2-bac848e2a9c5.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/12/b0de843b-67a1-4227-8f14-df014848b9d2-1024x576.jpg)
વડોદરા સયાજી હોસ્પિટલ દ્વારા આમોદના રેફરલ હોસ્પિટલ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 170 જેટલા રક્તદાતા ઓ એ રક્તદાન કર્યુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/12/17c05713-1762-4dda-ae88-b759eec379a2-1024x576.jpg)
આ શિબિરમાં વડોદરા SSG હોસ્પિટલના તબીબ તેમજ સ્ટાફે સેવાઓ આપી હતી, અને આ એકત્રિત થયેલ બ્લડ જરૂરિયાત મંદદર્દીઓ ને નિઃશુલ્ક આપવામાં આવશે તેમ હોસ્પિટલના સૂત્રો દ્વારા જણાવવા માં આવ્યુ હતુ.
Latest Stories