સુરતમાં દિગ્ગ્જ રાજનેતાઓ ચૂંટણી સભાને સંબોધશે

New Update
સુરતમાં દિગ્ગ્જ રાજનેતાઓ ચૂંટણી સભાને સંબોધશે

સુરતમાં પૂર્વ પીએમ મનમોહનસિંહ, નાણાંમંત્રી અરૂણ જેટલી, ગૃહમંત્રી રાજનાથસિંહ અને NCP નેતા પ્રફુલ્લ પટેલ ચૂંટણી સભાને સંબોધન કરશે.

પૂર્વ પીએમ મનમોહનસિંહ સુરતમાં વેપારીઓ સાથે GST મૂદ્દે ચર્ચા વિચારણા પણ કરશે અને વેપારીઓ સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો સાંભળશે.

જ્યારે નાણાંમંત્રી અરૂણ જેટલી એક પ્રેસ કોન્ફરન્સ કરશે. અને ગૃહમંત્રી રાજનાથસિંહ અને NCP નેતા પ્રફુલ્લ પટેલ જાહેર સભા સંબોધશે.

Latest Stories