New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/05/village.jpg)
ગુજરાત રાજ્ય ના ગામડાઓ પણ સુવીધા સભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ વિલેજ યોજના તારીખ 22 મી મે ના રોજ થી શરૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા આ યોજના નો પ્રારંભ ગાંધીનગર નાં મહાત્મા મંદિર થી શરૂ કરાવશે.આ પ્રસંગે સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત અભિયાન અંતર્ગત નિર્માણ થયેલ ૧૦૦ ટકા શૌચાલય યુકત ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ માં કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રી બિરેન્દ્રસિંહ ચૌધરી તથા રાજ્યના પંચાયત રાજ્ય મંત્રી જયંતીભાઇ કવાડિયા ખાસ ઉપસ્થિત રહેશે.
Latest Stories