New Update
![સુરત તક્ષશિલા અગ્નિકાંડ મામલો, કોંગ્રેસના કાર્યકરો ધરણાં કરવા જાય તે પહેલાં જ પોલીસે કરી અટકાયત](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/02222.jpg)
સુરતના સરથાણામાં અગ્નિકાંડની ઘટનાને લઈને સુરતમાં કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસના કાર્યકરો ઘટના સ્થળે જ પહોંચતા પોલીસે તેઓની અટકાયત કરી હતી.
સુરતના સરથાણામાં બનેલી અગ્નિકાંડની ઘટનાને લઈને દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અને આ ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા આજે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સરથાણામાં પહોંચતાની સાથે જ કોંગ્રેસના નેતા અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી અટકાયત કરતા કોગ્રેસના કાર્યકરો અને નેતાઓએ સુત્રોચાર કર્યા હતા.
Latest Stories