જામનગર જિલ્લાના ખંભાળિયા બાયપાસ રોડ પર એરપોર્ટ રોડની સામે  5,555 કુંડ ધરાવતા અને ભારતની આધ્યાત્મિકસાંસ્કૃતિક તેમજ વૈજ્ઞાનિક ચેતનાના સૌથી ભવ્ય મોટા ઉત્સવ એવા અશ્વમેધ મહાયજ્ઞ મહોત્સવ-2026નું આગામી તા. 12થી 20 ફેબ્રુઆરી-2026 દરમ્યાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આજથી બરાબર 5,555 વર્ષ પછીઆ અશ્વમેધ મહાયજ્ઞ એ જ શુભમુહૂર્ત પર ફરી એકવાર જામનગર જિલ્લાના ખંભાળિયા બાયપાસ રોડ પર એરપોર્ટ રોડની સામે યોજાય રહ્યો છે. ભગવાન કૃષ્ણ એ યુધિષ્ઠિરને અશ્વમેધ યજ્ઞ કરાવ્યો હતો. આ યજ્ઞ 5,555 વર્ષ પછી મહાભારત કાળના એ જ દિવ્ય શુભ મુહૂર્ત પર ફરીથી યોજાય રહ્યો છેજે ઇતિહાસમાં પહેલીવાર આધુનિક ભારતમાં અનુભવાશે. આ સાથે જ 9.999 કિમી ભારતભ્રમણ યાત્રાસંસ્કૃતિ અને એકતાની 21 દિવસની યાત્રા1250 આચાર્યો અને પંડિતો દ્વારા સામૂહિક મંત્રોચ્ચારસામૂહિક ઉર્જા અને આધ્યાત્મિક જાગૃતિઔષધીય પ્રસાદ અને અગ્નિહોત્ર સંશોધનપર્યાવરણ અને આરોગ્યનું એકીકરણવૈદિકવૈજ્ઞાનિક અને જ્યોતિષીય સંગમરાષ્ટ્રીય શુદ્ધિકરણમાનસિક સંતુલન અને પર્યાવરણીય શુદ્ધિકરણઆધ્યાત્મિક અને સામાજિક ઉદ્દેશ્યોરાષ્ટ્ર અને સમાજની એકતા માટે સામૂહિક પ્રથાસંસ્કૃતિસનાતન ધર્મ અને પર્યાવરણનું એકીકરણપ્રદૂષણમુક્ત વાતાવરણ અને સકારાત્મક ઉર્જાનું નિર્માણખેડૂતો, MSME અને સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહનઉત્સવના મુખ્ય આકર્ષણો રહેવાના છે. એટલું જ નહીંશ્રીમદ્ ભાગવત કથા અને ધર્મ સભાસંતો-આચાર્યો અને ઉપદેશકોનો મેળાવડો માર્ગદર્શનકૃષિઉદ્યોગ અને MSME મેળો ગ્રામીણ વિકાસમાં એક નવો અધ્યાય લઈને આવશેજ્યાં લોક કલાસંગીત અને નૃત્ય મહોત્સવભારતની વિવિધતાનો ઉજવણીઆરોગ્યપર્યાવરણ અને યોગ મંડપશરીરમન અને પ્રકૃતિનો સંગમબાળ-યુવા સંસ્કાર પ્રયોગટેન્ટ સિટી અને સુવિધાઓમાં 6 હજારથી વધુ ટેન્ટ25 હજાર લોકો માટે રહેવાની વ્યવસ્થા, LED સ્ક્રીનસાઉન્ડ-લાઇટ શોમેગા ડોમસાત્વિક ખોરાક24x7 સુરક્ષા અને તબીબી સેવાઓ મળી રહેશેત્યારે અશ્વમેધ યજ્ઞ અને ભારત ભ્રમણ યાત્રા માટે મર્યાદિત બેઠકો હોવાથી લોકોએ જલ્દીથી પોતાની નોંધણી કરાવી આ ઐતિહાસિક પ્રસંગનો ભાગ બનવા અપીલ કરવામાં આવી છે.

 સંપર્ક :

રિધમસ ફાઉન્ડેશન ઇન્ડિયા

વેબસાઇટ : www.rythmus.org

સંપર્ક નં. : 77220824989723512422,

958687234163511056567984998275