🔴 Breaking
ભરૂચ: હાથીખાના બજારમાં ગણેશ મહોત્સવ અંતર્ગત આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ યોજાયો, ગૌ ગોબરમાંથી નિર્માણ પામી છે પ્રતિમાઅંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે NH-48 પરથી કતલના ઇરાદે લઈ જવાતી 12 ભેંસ મુક્ત કરાવી, રૂ.8.58 લાખનો મુદ્દામાલ જપ્તભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં શાળાના બાળકોની સુરક્ષા અને પાયાની સુવિધાઓ અંગે સ્થાનિકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્રઅંકલેશ્વર: ઠાકોરભાઈ પટેલ કૉલેજ ખાતે અધ્યાપિકા ડૉ. વર્ષા પટેલનો વિદાય સન્માન સમારોહજ્યારે કેન્સર સામે આવ્યું, ત્યારે મૂંઝવણ સારવારની હતી: સ્તન કેન્સરની સારવારમાં સેકન્ડ ઓપિનિયનનું મહત્વઅંકલેશ્વર: GIDCમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ,હજારો લીટર પાણીનો વેડફાટઅંકલેશ્વર: ગડખોલના સિદ્ધેશ્વરી ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં બાબા અમરનાથ અને 12 જ્યોતિર્લિંગની દિવ્ય થીમ તૈયાર કરાયસુરત : પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો મામલો,મહાનગરપાલિકા એ રૂ.1 લાખનો દંડ ફટકાર્યોભરૂચ: હાથીખાના બજારમાં ગણેશ મહોત્સવ અંતર્ગત આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ યોજાયો, ગૌ ગોબરમાંથી નિર્માણ પામી છે પ્રતિમાઅંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે NH-48 પરથી કતલના ઇરાદે લઈ જવાતી 12 ભેંસ મુક્ત કરાવી, રૂ.8.58 લાખનો મુદ્દામાલ જપ્તભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં શાળાના બાળકોની સુરક્ષા અને પાયાની સુવિધાઓ અંગે સ્થાનિકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્રઅંકલેશ્વર: ઠાકોરભાઈ પટેલ કૉલેજ ખાતે અધ્યાપિકા ડૉ. વર્ષા પટેલનો વિદાય સન્માન સમારોહજ્યારે કેન્સર સામે આવ્યું, ત્યારે મૂંઝવણ સારવારની હતી: સ્તન કેન્સરની સારવારમાં સેકન્ડ ઓપિનિયનનું મહત્વઅંકલેશ્વર: GIDCમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ,હજારો લીટર પાણીનો વેડફાટઅંકલેશ્વર: ગડખોલના સિદ્ધેશ્વરી ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં બાબા અમરનાથ અને 12 જ્યોતિર્લિંગની દિવ્ય થીમ તૈયાર કરાયસુરત : પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો મામલો,મહાનગરપાલિકા એ રૂ.1 લાખનો દંડ ફટકાર્યો
Featured

T20 વર્લ્ડ કપ, IND vs NED : આજે નેધરલેન્ડ અને ઈન્ડિયા વચ્ચે ટક્કર.!

ભારતીય ટીમ ગુરુવારે (27 ઓક્ટોબર) T20 વર્લ્ડ કપની પોતાની બીજી મેચમાં નેધરલેન્ડ સામે ટકરાશે. આ ટૂર્નામેન્ટની 23મી મેચ હશે.

T20 વર્લ્ડ કપ, IND vs NED : આજે નેધરલેન્ડ અને ઈન્ડિયા વચ્ચે ટક્કર.!

ભારતીય ટીમ ગુરુવારે (27 ઓક્ટોબર) T20 વર્લ્ડ કપની પોતાની બીજી મેચમાં નેધરલેન્ડ સામે ટકરાશે. આ ટૂર્નામેન્ટની 23મી મેચ હશે. બંને ટીમો ઐતિહાસિક સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટકરાશે. નેધરલેન્ડ પ્રથમ વખત T20 ફોર્મેટમાં ભારત સામે રમશે. બંને ટીમો વનડેમાં બે વખત સામસામે આવી ચુકી છે. ટીમ ઈન્ડિયાએ 2003 અને 2011ના વર્લ્ડ કપમાં નેધરલેન્ડને હરાવ્યું હતું.

ભારતે ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે રોમાંચક જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. અર્શદીપ સિંહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ બોલિંગમાં અજાયબીઓ કરી હતી. પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયાની નજર નેધરલેન્ડ સામે મોટી જીત પર હશે.

Featured

T20 વર્લ્ડ કપ, IND vs NED : આજે નેધરલેન્ડ અને ઈન્ડિયા વચ્ચે ટક્કર.!

ભારતીય ટીમ ગુરુવારે (27 ઓક્ટોબર) T20 વર્લ્ડ કપની પોતાની બીજી મેચમાં નેધરલેન્ડ સામે ટકરાશે. આ ટૂર્નામેન્ટની 23મી મેચ હશે.

T20 વર્લ્ડ કપ, IND vs NED : આજે નેધરલેન્ડ અને ઈન્ડિયા વચ્ચે ટક્કર.!

ભારતીય ટીમ ગુરુવારે (27 ઓક્ટોબર) T20 વર્લ્ડ કપની પોતાની બીજી મેચમાં નેધરલેન્ડ સામે ટકરાશે. આ ટૂર્નામેન્ટની 23મી મેચ હશે. બંને ટીમો ઐતિહાસિક સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટકરાશે. નેધરલેન્ડ પ્રથમ વખત T20 ફોર્મેટમાં ભારત સામે રમશે. બંને ટીમો વનડેમાં બે વખત સામસામે આવી ચુકી છે. ટીમ ઈન્ડિયાએ 2003 અને 2011ના વર્લ્ડ કપમાં નેધરલેન્ડને હરાવ્યું હતું.

ભારતે ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે રોમાંચક જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. અર્શદીપ સિંહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ બોલિંગમાં અજાયબીઓ કરી હતી. પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયાની નજર નેધરલેન્ડ સામે મોટી જીત પર હશે.