Home > Featured > અમદાવાદ : આગામી તા. 7 ડિસેમ્બર સુધી રાત્રિ દરમ્યાન રહેશે “કરફ્યુ”, જુઓ કેવો છે શહેરનો માહોલ..!
અમદાવાદ : આગામી તા. 7 ડિસેમ્બર સુધી રાત્રિ દરમ્યાન રહેશે “કરફ્યુ”, જુઓ કેવો છે શહેરનો માહોલ..!
BY Connect Gujarat24 Nov 2020 7:27 AM GMT

X
Connect Gujarat24 Nov 2020 7:27 AM GMT
કોરોના વાયરસનો કહેર ફરી એકવાર ગુજરાત સહિત અમદાવાદને ભરડામાં લઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આગામી તા. 7 ડિસેમ્બર સુધી રાત્રિ દરમ્યાન કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના આદેશ અનુસાર, અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આગામી તા. 7 ડિસેમ્બર સુધી રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી સમગ્ર જીલ્લામાં કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. કરફ્યુ દરમ્યાન આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ તે સિવાય જો બિનજરૂરી કોઈપણ વ્યક્તિ બહાર નીકળશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે રાત્રિ કરફ્યુ દરમ્યાન કેવો છે અમદાવાદ શહેરનો માહોલ. જુઓ અમારો વિષેશ અહેવાલ...
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
શિવ સેના કે શિંદે પક્ષ ..કોની થશે જીત..? મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે...
3 July 2022 4:20 AM GMTCovid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા...
2 July 2022 4:34 PM GMTઅમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMT