બનાસકાંઠા: ઈકબાલગઢ હાઈવે પર ત્રિપલ અકસ્માત, 3ના મોત, 10 થી વધુ ઘાયલ

Update: 2020-02-10 15:42 GMT

અમીરગઢ ઈકબાલ ગઢ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાતાં

ત્રણ લોકોના ઘટનાં સ્થળે કરુણ મોત નીપજ્યા છે જોકે 13 થી વધું લોકોને ગંભીર

હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પાલનપુર થી આબુરોડ હાઈવે આજે અલ્ટો કાર લકઝરી અને

ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ અને L&Tની ટિમ તાત્કાલિક ઘટના

સ્થળે પોહચી હતી પોલિસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી

જોકે 13 લોકોને ગંભીર ઈજાઓ થતા 108 ની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે  ખસેડાયા

હતા મૃત્યુ પામનારમાં પાલનપુરના રહેવાસી માતા દીકરીના કરુણ મોત થતાં પરિવારમાં

માતમ છવાયો હતો.

Tags:    

Similar News