કોરોના વાયરસ: ઈરાનથી ભારતમાં મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ

Update: 2020-03-01 10:06 GMT

કોરોના વાયરસને લઇને

ભારત ખૂબ સાવચેતી રાખી રહ્યું છે. જોકે, કેરળમાં ત્રણ

લોકોની ઓળખ કોરોના સંક્રમિત તરીકે થઈ હતી. પરંતુ હવે ત્રણેય સ્વસ્થ છે. કોરોના

વાયરસ ચીનમાં ખૂબ જ ઝડપથી ફેલાયો છે અને આ ગંભીર રોગને કારણે લગભગ ત્રણ હજાર લોકોએ

પોતાનો જીવ ગુમાવ્યો છે.

ભારત કોરોના વાયરસની

રોકથામને લઇને પહેલેથી જ ખૂબ સક્રિય છે અને તેનાથી લડવા માટે ઘણા કડક નિર્ણયો લીધા

છે.

Tags:    

Similar News