🔴 Breaking
અમરેલી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાય…ભરૂચ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઝઘડિયા ખાતે ઉજવણી, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ધ્વજવંદનઅંકલેશ્વર: સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાયભરૂચ: ભૂગર્ભ ગટર લાઇનની સફાઈમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો પ્રવેશ, માનવ જોખમ ઘટશેBlog By અચલજીવન સ્વામી : વારસાની વાતો – 05 : ગુરુકુલ એટલે ગૃહાલય અને વિદ્યાલયનો દિવ્ય સમન્વયભરૂચ: ઇલાવ ગામે રામદેવપીર અને ભાથીજી મહારાજના સાનિધ્યમાં લોક ડાયરો યોજાયોભરૂચમાં ઠેર ઠેર 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, દેશની આન બાન સમા રાષ્ટ્રધ્વજને સલામી અપાઈભરૂચ: ઇલાવ ગામે સંગીતમય વાતાવરણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, પંચમકલા વૃંદ દ્વારા દેશભક્તિ અંગેના ગીત રજૂ કરાયાઅમરેલી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાય…ભરૂચ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઝઘડિયા ખાતે ઉજવણી, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ધ્વજવંદનઅંકલેશ્વર: સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાયભરૂચ: ભૂગર્ભ ગટર લાઇનની સફાઈમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો પ્રવેશ, માનવ જોખમ ઘટશેBlog By અચલજીવન સ્વામી : વારસાની વાતો – 05 : ગુરુકુલ એટલે ગૃહાલય અને વિદ્યાલયનો દિવ્ય સમન્વયભરૂચ: ઇલાવ ગામે રામદેવપીર અને ભાથીજી મહારાજના સાનિધ્યમાં લોક ડાયરો યોજાયોભરૂચમાં ઠેર ઠેર 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, દેશની આન બાન સમા રાષ્ટ્રધ્વજને સલામી અપાઈભરૂચ: ઇલાવ ગામે સંગીતમય વાતાવરણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, પંચમકલા વૃંદ દ્વારા દેશભક્તિ અંગેના ગીત રજૂ કરાયા
Featured

અંકલેશ્વર: પ્રેમિકા અને તેના પૂર્વ પ્રેમીની ઘાતકી હત્યા કરી હત્યારો પહોંચ્યો પોલીસ સ્ટેશન,જુઓ શું છે આખો મામલો

દરવાજો ખુલતા જ તેણે અનિતા અને તેના પ્રેમી બન્નેની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી દીધી

અંકલેશ્વર: પ્રેમિકા અને તેના પૂર્વ પ્રેમીની ઘાતકી હત્યા કરી હત્યારો પહોંચ્યો પોલીસ સ્ટેશન,જુઓ શું છે આખો મામલો

અંકલેશ્વરનો ચકચારી બનાવ

સારંગપુર વિસ્તારમાં ડબલ મર્ડરનો બનાવ

પ્રેમીએ પ્રેમિકા અને તેના પૂર્વ પ્રેમીની કરી હત્યા

હત્યા કર્યા બાદ આરોપી પોલીસ સમક્ષ હાજર થયો

પ્રેમિકાને જુના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોતા હત્યા કરાય

અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વર નગરમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે.લિવઇન રિલેશન શિપમાં રહેતા પ્રેમીએ તેની પ્રેમિકાને જુના પ્રેમી સાથે જોઈ જતા બન્નેની હત્યા કરી પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વર નગરમાં ગઈકાલે પ્રેમ પ્રકરણમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી જેમાં અંકલેશ્વરની અનિતા ઉર્ફે અનુ ઝઘડિયાના રાણીપુરાના રોહન વસાવા સાથે અંકલેશ્વરના સારંગપુરમાં રૂમ રાખીને લિવ ઇન રિલેશનશિપમાં ૨-૩ મહિનાથી રહેતી હતી.

ગઇકાલે સાંજે અનિતા અને તેના પ્રેમી રોહન વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં અનિતાએ તેને જતા રહેવા માટે કહેતા રોહન તેના ઘરે રાણીપુરા જતો રહ્યો હતો. જોકે રોહન તેના ગામમાં જતા તેના જ ગામનો હિતેશ વસાવા જેને અગાઉ અનિતા ઉર્ફે અનુ સાથે પ્રેમ સંબંધ હોય તે ગામમાં જોવા ન મળતા રોહનને એ તેની પ્રેમિકાના ઘરે હશે તેવી શંકા ગઈ હતી.

જે શંકાના આધારે તે અડધી રાત્રે અનિતાના ઘરે ગયો હતો અને દરવાજો ખોલવાનું કહેતા અનિતાએ દરવાજો ખોલ્યો ન હતો.આથી તે ત્યાં જ સંતાય ગયો હતો અને મળસ્કે દરવાજો ખુલતા જ તેણે અનિતા અને તેના પ્રેમી બન્નેની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી દીધી હતી. આ બાદ આરોપી જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો હતો અને ડબલ મર્ડરના ગુનાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી રોહન વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Featured

અંકલેશ્વર: પ્રેમિકા અને તેના પૂર્વ પ્રેમીની ઘાતકી હત્યા કરી હત્યારો પહોંચ્યો પોલીસ સ્ટેશન,જુઓ શું છે આખો મામલો

દરવાજો ખુલતા જ તેણે અનિતા અને તેના પ્રેમી બન્નેની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી દીધી

અંકલેશ્વર: પ્રેમિકા અને તેના પૂર્વ પ્રેમીની ઘાતકી હત્યા કરી હત્યારો પહોંચ્યો પોલીસ સ્ટેશન,જુઓ શું છે આખો મામલો

અંકલેશ્વરનો ચકચારી બનાવ

સારંગપુર વિસ્તારમાં ડબલ મર્ડરનો બનાવ

પ્રેમીએ પ્રેમિકા અને તેના પૂર્વ પ્રેમીની કરી હત્યા

હત્યા કર્યા બાદ આરોપી પોલીસ સમક્ષ હાજર થયો

પ્રેમિકાને જુના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોતા હત્યા કરાય

અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વર નગરમાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે.લિવઇન રિલેશન શિપમાં રહેતા પ્રેમીએ તેની પ્રેમિકાને જુના પ્રેમી સાથે જોઈ જતા બન્નેની હત્યા કરી પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અંકલેશ્વરના સારંગપુરના યોગેશ્વર નગરમાં ગઈકાલે પ્રેમ પ્રકરણમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી જેમાં અંકલેશ્વરની અનિતા ઉર્ફે અનુ ઝઘડિયાના રાણીપુરાના રોહન વસાવા સાથે અંકલેશ્વરના સારંગપુરમાં રૂમ રાખીને લિવ ઇન રિલેશનશિપમાં ૨-૩ મહિનાથી રહેતી હતી.

ગઇકાલે સાંજે અનિતા અને તેના પ્રેમી રોહન વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં અનિતાએ તેને જતા રહેવા માટે કહેતા રોહન તેના ઘરે રાણીપુરા જતો રહ્યો હતો. જોકે રોહન તેના ગામમાં જતા તેના જ ગામનો હિતેશ વસાવા જેને અગાઉ અનિતા ઉર્ફે અનુ સાથે પ્રેમ સંબંધ હોય તે ગામમાં જોવા ન મળતા રોહનને એ તેની પ્રેમિકાના ઘરે હશે તેવી શંકા ગઈ હતી.

જે શંકાના આધારે તે અડધી રાત્રે અનિતાના ઘરે ગયો હતો અને દરવાજો ખોલવાનું કહેતા અનિતાએ દરવાજો ખોલ્યો ન હતો.આથી તે ત્યાં જ સંતાય ગયો હતો અને મળસ્કે દરવાજો ખુલતા જ તેણે અનિતા અને તેના પ્રેમી બન્નેની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી દીધી હતી. આ બાદ આરોપી જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો હતો અને ડબલ મર્ડરના ગુનાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી રોહન વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે