અંકલેશ્વર:અંબિકા ઓટોમોબાઇલના સંચાલકો દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ
અંકલેશ્વરના અંબિકા ઓટોમોબાઇલના માલિક જૈનિસ મોદી દ્વારા અંકલેશ્વરના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
BY Connect Gujarat Desk28 May 2023 8:40 AM GMT
X
Connect Gujarat Desk28 May 2023 8:40 AM GMT
અંકલેશ્વરના અંબિકા ઓટોમોબાઇલના માલિક જૈનિસ મોદી દ્વારા અંકલેશ્વરના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ,આગેવાન સમદભાઈ ખેરાણી,પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્ય હરેશ પરમાર સામાજિક કાર્યકર રજનીશ સિંગ,ભાજપના આગેવાન સુરેશ પટેલ,વિનોદ પટેલ સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા
Next Story