અંકલેશ્વર: રાજપુરોહિત સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો, વિવિધ બાબતે કરવામાં આવી ચર્ચા
સમસ્ત ભરૂચ-અંકલેશ્વર રાજપુરોહિત સમાજ દ્વારા રાજપુરોહિત સમાજ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો
BY Connect Gujarat Desk27 March 2023 12:06 PM GMT
X
Connect Gujarat Desk27 March 2023 12:06 PM GMT
સમસ્ત ભરૂચ-અંકલેશ્વર રાજપુરોહિત સમાજ દ્વારા રાજપુરોહિત સમાજ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો
અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ-સુરત જીલ્લામાં વસતા રાજપુરોહિત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના તેજસ્વી તારલાઓ અને અન્ય સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલન સમારોહમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમસ્ત ભરૂચ-અંકલેશ્વર રાજપુરોહિત સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story