અંકલેશ્વર: રાજપુરોહિત સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો, વિવિધ બાબતે કરવામાં આવી ચર્ચા

સમસ્ત ભરૂચ-અંકલેશ્વર રાજપુરોહિત સમાજ દ્વારા રાજપુરોહિત સમાજ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો

New Update
અંકલેશ્વર: રાજપુરોહિત સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો, વિવિધ બાબતે કરવામાં આવી ચર્ચા

સમસ્ત ભરૂચ-અંકલેશ્વર રાજપુરોહિત સમાજ દ્વારા રાજપુરોહિત સમાજ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો

અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ-સુરત જીલ્લામાં વસતા રાજપુરોહિત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના તેજસ્વી તારલાઓ અને અન્ય સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલન સમારોહમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમસ્ત ભરૂચ-અંકલેશ્વર રાજપુરોહિત સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: વિતેલા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update
2 varsad

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગતરોજ સમગ્ર દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.

ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસર 18 મી.મી.આમોદ 7 મી.મી.વાગરા 1 ઇંચ ભરૂચ 21 મી.મી.ઝઘડિયા 1 ઇંચ.અંકલેશ્વર 1 ઇંચ.હાંસોટ 17 મી.મી..વાલિયા 1 ઈંચ અને નેત્રંગમાં 9 મી.મી.વરસાદ નોંધાયો હતો