ભરૂચ: લોકસભાની ચૂંટણી અત્યાર સુધીમાં કુલ 11 ઉમેદવારીપત્રો ભરાયા

ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ભરૂચ લોકસભા બેઠક પર આજ સુધી કુલ 11 ઉમેદવારી પત્રો ભરાયા

New Update
ભરૂચ: લોકસભાની ચૂંટણી અત્યાર સુધીમાં કુલ 11 ઉમેદવારીપત્રો ભરાયા

ભરૂચ બેઠક પર લોકસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે ત્યારે હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ભરૂચ લોકસભા બેઠક પર આજ સુધી કુલ 11 ઉમેદવારી પત્રો ભરાયા છે આજે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને અપક્ષમાંથી નવીન પટેલે ઉમેદવારી નોંધાવી હતી.

આજે તારીખ 18 એપ્રિલ સુધી કુલ 2 અપક્ષ, 4 BJP-4 ડમી ઉમેદવાર અને 1 આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરાયા હતા ત્યારે આવતીકાલે છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા BAPમાંથી ઉમેદવારીપત્ર ભરશે સાથે જ અન્ય પક્ષઓ અને અપક્ષ ઉમેદવારો પણ ફોર્મ ભરે એવી શક્યતા છે. અત્યાર સુધી કુલ 56 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો છે.

Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.