• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભરૂચ : ઝનોર અને નબીપુર વચ્ચે દારૂ-જુગારની હાટડીઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ આપ્યું તંત્રને આવેદન પત્ર...

શુકલતીર્થથી ઝનોર અને નબીપુર સુધી દારૂ અને જુગારની હાટડીઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ઝનોરના ગ્રામજનોએ ભરૂચ વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

author-image
By Connect Gujarat 24 Jul 2023 in ભરૂચ ગુજરાત
New Update
ભરૂચ : ઝનોર અને નબીપુર વચ્ચે દારૂ-જુગારની હાટડીઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ આપ્યું તંત્રને આવેદન પત્ર...

ભરૂચ જિલ્લાના નવા શુકલતીર્થથી ઝનોર અને નબીપુર સુધી દારૂ અને જુગારની હાટડીઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ઝનોરના ગ્રામજનોએ ભરૂચ વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ભરૂચના નવા શુકલતીર્થથી ઝનોર અને નબીપુર સુધી દારૂ અને જુગારની હાટડીઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ઝનોર ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને પૂર્વ પટ્ટીના અન્ય ગામના ગ્રામજનો દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર આપી આવી ગેરકાયેદસર પ્રવુતિઓ બંધ કરાવવાની માંગ કરી હતી. આવેદન પત્રમાં જણાવાયું છે કે, આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેમ કે, દારૂ, જુગાર, આંકડા, માટી ખનન અને રેત ખનન જેના ઉપર પોલીસ પ્રશાસન અંકુશ મેળવવા સદંતર નિષ્ફળ નિવડ્યા છે, જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ બેફામ બની ખુલ્લેઆમ પોતાના કારોબારને અંજામ આપી રહ્યા હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે. ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ ડામવા માટે વારંવાર પોલીસ અને જે તે જિલ્લા પ્રશાસનને રજૂઆતો કરી છે. પરંતુ ભ્રષ્ટાચાર આચરી આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જ્યારે પણ ગ્રામજનો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કોઈપણ સવાલ ઉઠાવે કે, જાણ કરે તો પોલીસ મથકે ફોન કરનારનું નામ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સુધી પહોંચાડવામાં આવે છે, ત્યારે આવા લોકોને નાના નાના ઝગડામાં તડીપાર કરવામાં આવે છે. તેથી ગેરકાયદેસર પ્રવુતિ કરનારા તત્વો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #liquor #gambling #alleging #dens
Related Articles
Latest Stories
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, રાજ્યના કુલ 9 જિલ્લાઓ હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ કર્યા જાહેર logo logo
LIVE

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, રાજ્યના કુલ 9 જિલ્લાઓ હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ કર્યા જાહેર

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    ભરૂચ : દેવપોઢી અગિયારસનો ભાડભૂત માછીમાર સમાજમાં અનેરો મહિમા, નર્મદા મૈયાને દુગ્ધાભિષેક-ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો...

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    અંકલેશ્વર : ડલ્લાસ ઇન્ફોટેક પ્રા.લી.લોજિસ્ટિક પેઢી શરૂ કરવાની લાલચ આપીને રૂપિયા 19.50 લાખની છેતરપિંડી કરતા ભેજાબાજો

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    તાઇવાનમાં દાનાસ વાવાઝોડાના આગમનથી ગભરાટ, દરિયાઈ અને જમીન વાવાઝોડાની ચેતવણી જારી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    નર્મદા : રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન કર્યા નામંજૂર, સોમવારે સેશન્સ કોર્ટમાં કરાશે અપીલ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, રાજ્યના કુલ 9 જિલ્લાઓ હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ કર્યા જાહેર
  • ભરૂચ : દેવપોઢી અગિયારસનો ભાડભૂત માછીમાર સમાજમાં અનેરો મહિમા, નર્મદા મૈયાને દુગ્ધાભિષેક-ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો...
  • અંકલેશ્વર : ડલ્લાસ ઇન્ફોટેક પ્રા.લી.લોજિસ્ટિક પેઢી શરૂ કરવાની લાલચ આપીને રૂપિયા 19.50 લાખની છેતરપિંડી કરતા ભેજાબાજો
  • તાઇવાનમાં દાનાસ વાવાઝોડાના આગમનથી ગભરાટ, દરિયાઈ અને જમીન વાવાઝોડાની ચેતવણી જારી
  • નર્મદા : રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન કર્યા નામંજૂર, સોમવારે સેશન્સ કોર્ટમાં કરાશે અપીલ
  • ભરૂચ: વેજલપુર વિસ્તારમાં ભાજપ દ્વારા આયુષ્યમાન- વયવંદના કેમ્પનું આયોજન કરાયું
  • સુરેન્દ્રનગર : ઇઝરાયલ બારાહી ખારેકની પ્રાકૃતિક ખેતી થકી બમણી આવક મેળવતા ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂતો…
  • બનાસકાંઠા : વીજ કરંટ લાગતાં માતા-પિતા સહિત પુત્રનું મોત, ધરાધરા ગામમાં શોકનો માહોલ...
  • શું નવી દિલ્હી રેલ્વે સ્ટેશનનું નામ પણ બદલાશે? ભાજપના સાંસદે રેલ્વે મંત્રીને પત્ર લખીને આ માંગણી કરી


© Copyrights 2024. All rights reserved.

Powered by