અમરેલી: મહુવા જેતપુર હાઇવેના કામમાં ગેરરીતિના આક્ષેપ સાથે ખેડૂતોનું બેનર લઈ વિરોધ પ્રદર્શન
અમરેલી જિલ્લામાથી પસાર થતા મહુવા જેતપુર હાઇવેના કામનો સર્વે ચાલી રહ્યો હતો તેવા સમયે તેનો રૂટ બદલી સાંસદ અને તેના સગાઓની જમીનમાથી રોડનો પ્લાન કરી
અમરેલી જિલ્લામાથી પસાર થતા મહુવા જેતપુર હાઇવેના કામનો સર્વે ચાલી રહ્યો હતો તેવા સમયે તેનો રૂટ બદલી સાંસદ અને તેના સગાઓની જમીનમાથી રોડનો પ્લાન કરી
મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાંથી પસાર થતાં હાઇવે પર ચોસાલા નજીક દાહોદ રૂરલ પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો
ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેક્ટર કચેરી ખાતે ખોટો કેસ હોવાના આક્ષેપ તેમજ ન્યાયિક તપાસની માંગ સાથે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે આવેલ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં જૈન સમાજના 27 પંથના સાધ્વીજી આવી શકે તેવી વ્યવસ્થા છે