Connect Gujarat

You Searched For "Ayurvedic"

ભાવનગર:નશીલા દ્રવ્ય જેવું જાહેરમાં વેચાતી આર્યુવેદીક કફ શિરપ પર પ્રતિબંધ મૂકવાની માંગ

11 July 2023 7:08 AM GMT
રાજ્યભરમાં આર્યુવેદીક શિરપ દર્શાવતા કોલ્ડ્રિંક્સમાં નશીલા દ્રવ્યના રવાડે ચડીને બરબાદ થતા યુવાધનને અટકવવા નશાકારક સીરપ બંધ કરવા માટે ભાવનગર કૉંગ્રેસ...

ભરૂચ: દાંડિયાબજાર વિસ્તારમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો

18 Dec 2022 8:08 AM GMT
ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ મિશ્રા શાળા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો

C R પાટીલ આયુર્વેદિક સારવાર લઈ પરત ફર્યા , ઉતાર્યું ૬ કિલો વજન

19 Sep 2022 8:40 AM GMT
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદમાં નેચરોપથીની સારવાર લઈને રવિવારે સુરત ફર્યા છે.

સુરત : વેસુમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર પોલીસના દરોડા, માલિક-મેનેજર સહિત 20 લલના ઝડપાય

7 Feb 2022 7:13 AM GMT
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સ્પામાં આયુર્વેદિક મસાજ પાર્લરના નામે ચાલતા સેક્સ રેકેટનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો છે.

આયુર્વેદ અનુસાર આ 7 ઘટકો સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

1 Feb 2022 7:26 AM GMT
તમારું રસોડું જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. રસોડામાં ઘણા પ્રકારના મસાલા હોય છે જેનો ઉપયોગ વાનગીઓમાં થાય છે.

જામનગર : આયુર્વેદિક પધ્ધતિથી સંતાન પ્રાપ્તિ અર્થે ગર્ભો પરિષદ ફાઉન્ડેશન દ્વારા યોજાયો સેમિનાર...

11 Jan 2022 7:15 AM GMT
ગર્ભો પરિષદ ફાઉન્ડેશન જામનગર અને ભારત વિકાસ પરિષદ જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર ખાતે ગર્ભ સંસ્કાર અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

પંચમહાલ : ઔષધિય ગુણો ધરાવતા ગિલોયના સેવન-ઉપયોગ વિશે લોકોને માહિતી અપાય

23 July 2021 6:55 AM GMT
પંચમહાલ જિલ્લાના કાલોલમાં અનિરાદિચિતા થિયેટર એન્ડ ફિલ્મ્સ દ્વારા ખૂબ જ મનોરંજક રીતે ગળો (ગિલોય) વિશે માહિતિ આપવામાં આવી હતી. આયુષ મંત્રાલયના અંતર્ગત...