ભરૂચ: ગોરખપુરથી મક્કા મદીના સુધીની સાયકલયાત્રા, કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત
સાઈક્લિસ્ટ મોહમ્મદ ગુફરાન અંસારી ઉત્તર પ્રદેશ ગોરખપુરથી મક્કા મદીના લગભગ 25000 કિલોમીટર જેટલું સાયક્લિંગ કરી હજ યાત્રા પૂર્ણ કરશે
BY Connect Gujarat Desk31 Aug 2023 6:26 AM GMT
X
Connect Gujarat Desk31 Aug 2023 6:26 AM GMT
ઉત્તર પ્રદેશ ગોરખપુરથી મક્કા મદીના સાયકલ પર હજ યાત્રામાં નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા અંકલેશ્વર ભરૂચના સાયાકલીસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું
સાઈક્લિસ્ટ મોહમ્મદ ગુફરાન અંસારી ઉત્તર પ્રદેશ ગોરખપુરથી મક્કા મદીના લગભગ 25000 કિલોમીટર જેટલું સાયક્લિંગ કરી હજ યાત્રા પૂર્ણ કરશે જે 04 ઓક્ટોબર 2022 નાં રોજ ગોરખપુરથી નિકળી આજે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચ જિલ્લાના સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે મોહમ્મદ ગુફરાન અંસારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટ મોહમ્મદ ગુફરાન અંસારી ભારતના 26 રાજ્યો તથા 8 દેશમાં સાયક્લિંગ કરીને give way to ambulance વિશે લોકોને જાગૃતિ લાવવા માટે સંદેશ આપશે
Next Story