ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીની કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા જાતિ વિષયક ટિપ્પણી કરાતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર દ્વારા ટેલીફોનીક વાતચીત દ્વારા આદિવાસી સમાજ માટે વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આદિવાસી સમાજના યુવાનો રોષે ભરાયા હતા.
સમગ્ર મામલે આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ મોટી સંખ્યામાં ઝઘડીયા જીઆઇડીસી પોલીસ મથકે ભેગા થયા હતા, અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ પોલીસે દરમિયાનગીરી કરી કોન્ટ્રાક્ટરને પોલીસ મથકે બોલાવતા સમાધાન થયું હતું. આદિવાસી સમાજના યુવાનો સમક્ષ કોન્ટ્રાકટર દ્વારા માફી માંગી, હવે ક્યારે પણ આદિવાસી સમાજ તેમજ આ વિસ્તાર વિરુદ્ધ કોઈપણ વિવાદિત ટિપ્પણી નહીં કરું તેમ જણાવતા મામલો ઠાળે પડ્યો હતો
ભરૂચ : ઝઘડીયા GIDCની કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા જાતિ વિષયક ટિપ્પણી કરાતા આદિવાસી સમાજમાં રોષ..!
કોન્ટ્રાક્ટરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આદિવાસી સમાજના યુવાનો રોષે ભરાયા
ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીની કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા જાતિ વિષયક ટિપ્પણી કરાતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર દ્વારા ટેલીફોનીક વાતચીત દ્વારા આદિવાસી સમાજ માટે વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આદિવાસી સમાજના યુવાનો રોષે ભરાયા હતા.
સમગ્ર મામલે આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ મોટી સંખ્યામાં ઝઘડીયા જીઆઇડીસી પોલીસ મથકે ભેગા થયા હતા, અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ પોલીસે દરમિયાનગીરી કરી કોન્ટ્રાક્ટરને પોલીસ મથકે બોલાવતા સમાધાન થયું હતું. આદિવાસી સમાજના યુવાનો સમક્ષ કોન્ટ્રાકટર દ્વારા માફી માંગી, હવે ક્યારે પણ આદિવાસી સમાજ તેમજ આ વિસ્તાર વિરુદ્ધ કોઈપણ વિવાદિત ટિપ્પણી નહીં કરું તેમ જણાવતા મામલો ઠાળે પડ્યો હતો
અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર
ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર
ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ ગુજરાત | સમાચાર |
ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત | સમાચાર
ભરૂચ : સેવાયજ્ઞ સમિતિમાં સેવા આપનાર સ્વયં સેવકનું આકસ્મિક સંજોગોમાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી...
સેવાયજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપનાર અરુણ દયાજીરામ મિશ્રામ અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગુજરાત | સમાચાર
અંકલેશ્વર : ઉદ્યોગ મંડળના પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં 86.63 ટકા નોંધાયું મતદાન,20 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં બંધ
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજનાસભર માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.આ ચૂંટણીમાં 86.63 ટકા મતદાન નોંધાયું હતું. ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ: ઐતિહાસિક રતન તળાવની સાફ સફાઈ શરૂ કરાઇ, BJP પ્રમુખ પ્રકાશ મોદીએ તળાવને પીકનીક પોઇન્ટ તરીકે વિકસાવવા કરી માંગ
ભરૂચના રતન તળાવની મુલાકાત લઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ યોગ્ય સાફ-સફાઈ કરી તેના બ્યુટીફિકેશન પર ધ્યાન આપવા માંગ કરી ભરૂચ | ગુજરાત | સમાચાર
આગામી 5 દિવસ સુધી દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી
અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય
ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર
ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે