ભરૂચ: સંત નિરંકારી મિશન દ્વારા નર્મદા નદીના ઘાટની સાફ સફાઈ કરવામા આવી,મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા નર્મદા નદીના ઘાટની સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા

New Update
ભરૂચ: સંત નિરંકારી મિશન દ્વારા નર્મદા નદીના ઘાટની સાફ સફાઈ કરવામા આવી,મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા નર્મદા નદીના ઘાટની સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા

સમાજ સેવા માટે કાર્યરત સંત નિરંકારી મિશન દ્વારા રવિવારના રોજ ભરૂચમાં કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ પર સંસ્થાના સ્વયંસેવકોએ સાફ સફાઈ કરી હતી. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ આ અભિયાન બપોરે 12 વાગ્યે પૂર્ણ થયુ હતું જેમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો જોડાયા હતા અને નર્મદા નદીના ઘાટની સાફ સફાઈ કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે
Latest Stories