• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભરૂચ : દેવી-દેવતાના ફોટોવાળા ફટાકડા પર પ્રતિબંધ લાદવા એકતા એજ લક્ષ્ય સંગઠનની તંત્રને રજૂઆત...

દિવાળી પર્વે બજારમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ અને ફોટાવાળા ફટકાડાના મોટાપાયે થઈ રહેલા વેચાણ સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે,

author-image
By Connect Gujarat 07 Nov 2023 in ભરૂચ સમાચાર
New Update
ભરૂચ : દેવી-દેવતાના ફોટોવાળા ફટાકડા પર પ્રતિબંધ લાદવા એકતા એજ લક્ષ્ય સંગઠનની તંત્રને રજૂઆત...

દિવાળી પર્વે બજારમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ અને ફોટાવાળા ફટકાડાના મોટાપાયે થઈ રહેલા વેચાણ સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર ખાતે એકતા એજ લક્ષ્ય સંગઠન સહિત પ્રબુધ્ધ હિન્દુ સંગઠનોએ આ મામલે વિરોધ દર્શાવ્યો હતો.

સમગ્ર દેશ સાથે રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં વહેચાતા ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટકાડાનું મોટાપાયે વેચાણ ચાલી રહ્યું છે. જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે, ત્યારે ભરૂચ શહેર ખાતે એકતા એજ લક્ષ્ય સંગઠન સહિત પ્રબુધ્ધ હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. દેવી દેવતાના ફોટોવાળા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવા બાબતે એકતા એજ લક્ષ્ય સંગઠનના દિપાલી બારોટ, ભગીરથસિંહ રાઠોડ, વિકાસ મહેતા સહિતના સભ્યો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યંા હતું.

#gods #ban #firecrackers #CGNews #Goddesses #Gujarat #Bharuch #Portest #Ekta Ej Lakshya Sangathan
Related Articles
viyp ruipa ભરૂચ logo logo
LIVE

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા  ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 18 2025
IMG-20250618-WA0182 ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વરના સુનિલ દેસાઈએ રસાયણશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી મેળવી, 3 સંશોધન પત્રો પ્રકાશિત કર્યા

અંકલેશ્વરની ગાર્ડન સીટી ટાઉનશિપમાં રહેતા અને ખાનગી કંપનીના રિસર્ચ ડેવલોપમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા સુનિલ દેસાઈને સુરતની પી.પી.સવાણી યુનિવર્સિટી દ્વારા રસાયણશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રીની ઉપાધિથી નવાજવામાં આવ્યા છે. ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 18 2025
Screenshot_2025-06-18-15-20-35-59_6012fa4d4ddec268fc5c7112cbb265e7 ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર: ઉટીયાદરા ગામની શીલાલેખ સોસા.માંથી રૂ.3 લાખનો દારૂ ઝડપાવવાના મામલે કુખ્યાત આરોપીની ધરપકડ

અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 18 2025
mrggaa ભરૂચ logo logo
LIVE

ભરૂચ: શ્રવણચોકડી નજીકનો માર્ગ બિસ્માર બનતા 20 સોસાયટીના રહીશો મુશ્કેલીમાં, આંદોલનના એંધાણ

ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો રસ્તો બિસ્માર બનતા 20થી વધુ સોસાયટીના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 18 2025
kml khuil ભરૂચ logo logo
LIVE

ભરૂચ: બિસ્માર માર્ગના પ્રશ્ને આમોદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ખાડામાં બેસી વિરોધ નોંધાવતા કોંગીજનોની અટકાયત

ભરૂચના આમોદમાં નેશનલ નંબર 64 નો માર્ગ અતિ બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 18 2025
sishcr ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર : સીસું ધાતુના જથ્થા સાથે પોલીસે ત્રણ ઇસમોની કરી ધરપકડ,રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 31 નંગ સીસું ધાતુનો જથ્થો મળી કુલ રૂપિયા 4 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. : ભરૂચ | સમાચાર

By Connect Gujarat Desk Jun 18 2025
Latest Stories
ICC દ્વારા WOMEN'S T20 વર્લ્ડકપનું શિડ્યૂલ કરાયું જાહેર, કુલ 12 ટીમો લેશે ભાગ logo logo
LIVE

ICC દ્વારા WOMEN'S T20 વર્લ્ડકપનું શિડ્યૂલ કરાયું જાહેર, કુલ 12 ટીમો લેશે ભાગ

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઇ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    સુરત : ડાયમંડના કારખાનામાંથી રફ હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો,પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીની કરી ધરપકડ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    અંકલેશ્વરના સુનિલ દેસાઈએ રસાયણશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી મેળવી, 3 સંશોધન પત્રો પ્રકાશિત કર્યા

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • ICC દ્વારા WOMEN'S T20 વર્લ્ડકપનું શિડ્યૂલ કરાયું જાહેર, કુલ 12 ટીમો લેશે ભાગ
  • રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઇ
  • ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન
  • સુરત : ડાયમંડના કારખાનામાંથી રફ હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો,પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીની કરી ધરપકડ
  • અંકલેશ્વરના સુનિલ દેસાઈએ રસાયણશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી મેળવી, 3 સંશોધન પત્રો પ્રકાશિત કર્યા
  • બ્લડ રિપોર્ટ ઠીક છે, પણ શરીરમાં નબળાઈ છે? તો આ એક એનિમિયા રોગ હોય શકે છે.
  • અંકલેશ્વર: ઉટીયાદરા ગામની શીલાલેખ સોસા.માંથી રૂ.3 લાખનો દારૂ ઝડપાવવાના મામલે કુખ્યાત આરોપીની ધરપકડ
  • રેલ્વેમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, 6374 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
  • ભરૂચ: શ્રવણચોકડી નજીકનો માર્ગ બિસ્માર બનતા 20 સોસાયટીના રહીશો મુશ્કેલીમાં, આંદોલનના એંધાણ


© Copyrights 2024. All rights reserved.

Powered by