🔴 Breaking
ભરૂચ: નવી વસાહતની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સિકલીગર ગેંગનો આરોપી ₹57 હજારના મુદ્દામાલ સાથે ઝબ્બેભરૂચ : લાયન્સ ક્લબ ઓફ-ભરૂચના નવા પ્રમુખ સહિતના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો…ભરૂચ : કે.જે.પોલિટેકનિક ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો, વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન અપાયુંભરૂચ: આમોદ તાલુકા પંચાયત કચેરીમાં હોબાળો, કોંગ્રેસ પ્રમુખ સહિત બે સામે પોલીસ ફરિયાદથી ખળભળાટભરૂચ પાલિકાના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું, વહીવટમાં પારદર્શિતાના અભાવ સાથે કોંગ્રેસ પક્ષનો આક્ષેપ..!ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27’માં પસંદગી પામેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓનો ‘શપથવિધિ સમારોહ’ યોજાયો…અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 ઇસમોને ઝડપી પાડ્યાં, રૂ.3 લાખનો મુદ્દામાલ જપ્તગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, રાજ્યના મહાનગરોમાં આરોગ્ય વિભાગનું ચેકિંગભરૂચ: નવી વસાહતની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સિકલીગર ગેંગનો આરોપી ₹57 હજારના મુદ્દામાલ સાથે ઝબ્બેભરૂચ : લાયન્સ ક્લબ ઓફ-ભરૂચના નવા પ્રમુખ સહિતના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો…ભરૂચ : કે.જે.પોલિટેકનિક ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો, વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન અપાયુંભરૂચ: આમોદ તાલુકા પંચાયત કચેરીમાં હોબાળો, કોંગ્રેસ પ્રમુખ સહિત બે સામે પોલીસ ફરિયાદથી ખળભળાટભરૂચ પાલિકાના વાર્ષિક હિસાબોને લઈને રાજકારણ ગરમાયું, વહીવટમાં પારદર્શિતાના અભાવ સાથે કોંગ્રેસ પક્ષનો આક્ષેપ..!ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27’માં પસંદગી પામેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓનો ‘શપથવિધિ સમારોહ’ યોજાયો…અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 ઇસમોને ઝડપી પાડ્યાં, રૂ.3 લાખનો મુદ્દામાલ જપ્તગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, રાજ્યના મહાનગરોમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ
Featured

Breaking News: અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટતાં અત્યાર સુધી 7 શ્રમિકોના મોત

ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતુ. આ દરમિયાન બાંધકામમાં વપરાતી લિફ્ટ તેરમા માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી.

Breaking News: અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટતાં અત્યાર સુધી 7 શ્રમિકોના મોત

અમદાવાદ શહેરમાં મોટો અકસ્માત સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતુ. આ દરમિયાન બાંધકામમાં વપરાતી લિફ્ટ તેરમા માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી. જેના કારણે 6 શ્રમિકોના મોતની આશંકા સેવાઇ રહી છે. આ સાથે બે લોકો ગંભીરરીતે ઘાયલ હોવાની માહિતી મળી રહી છે.હાલ પોલીસના મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને ત્યાં વધુ તપાસ કરી રહ્યા છે.

પોલીસ અધિકારીઓ આ નિર્માણાધીન બિલ્ડિંગ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરી રહ્યા છે. આસપાસના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, તેઓ આ દુર્ઘટના જ્યાં ઘટી ત્યાં પાસેની બિલ્ડિંગમાં જ કામ કરે છે. તેઓ જ્યારે સવારે 10 વાગ્યાની આસપાસ અહીં આવ્યા ત્યારે આ દુર્ઘટના બની ગઇ હતી. જે લોકો પાસેની બિલ્ડિંગમાં હાજર હતા તેમને બહું જ મોટો અવાજ આવ્યો હતો. જેથી તરત જ તેઓ નીચે આવ્યા હતા. આ દુર્ઘટના બાદ તેમણે કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. મીડિયામાંથી લોકોના ફોન આવતા તેઓ આ સ્થળે પહોંચ્યા છે અને આગળની તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, આ દુર્ઘટના દસ વાગ્યાની આસપાસ બની છે. પરંતુ અધિકારીઓ જણાવી રહ્યા છે કે, બપોરના એક વાગ્યા સુધી પણ કોઇને જાણ કરવામાં નથી આવી

Featured

Breaking News: અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટતાં અત્યાર સુધી 7 શ્રમિકોના મોત

ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતુ. આ દરમિયાન બાંધકામમાં વપરાતી લિફ્ટ તેરમા માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી.

Breaking News: અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટતાં અત્યાર સુધી 7 શ્રમિકોના મોત

અમદાવાદ શહેરમાં મોટો અકસ્માત સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતુ. આ દરમિયાન બાંધકામમાં વપરાતી લિફ્ટ તેરમા માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી. જેના કારણે 6 શ્રમિકોના મોતની આશંકા સેવાઇ રહી છે. આ સાથે બે લોકો ગંભીરરીતે ઘાયલ હોવાની માહિતી મળી રહી છે.હાલ પોલીસના મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને ત્યાં વધુ તપાસ કરી રહ્યા છે.

પોલીસ અધિકારીઓ આ નિર્માણાધીન બિલ્ડિંગ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરી રહ્યા છે. આસપાસના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, તેઓ આ દુર્ઘટના જ્યાં ઘટી ત્યાં પાસેની બિલ્ડિંગમાં જ કામ કરે છે. તેઓ જ્યારે સવારે 10 વાગ્યાની આસપાસ અહીં આવ્યા ત્યારે આ દુર્ઘટના બની ગઇ હતી. જે લોકો પાસેની બિલ્ડિંગમાં હાજર હતા તેમને બહું જ મોટો અવાજ આવ્યો હતો. જેથી તરત જ તેઓ નીચે આવ્યા હતા. આ દુર્ઘટના બાદ તેમણે કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. મીડિયામાંથી લોકોના ફોન આવતા તેઓ આ સ્થળે પહોંચ્યા છે અને આગળની તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, આ દુર્ઘટના દસ વાગ્યાની આસપાસ બની છે. પરંતુ અધિકારીઓ જણાવી રહ્યા છે કે, બપોરના એક વાગ્યા સુધી પણ કોઇને જાણ કરવામાં નથી આવી