વડાપ્રધાન મોદી આજે સાંજે 5 કલાકે દેશને કરશે સંબોધન: PMOએ ટ્વિટ કરી આપી માહિતી
દેશમાં ઘાતક કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પાંચ વાગ્યે દેશને સંબોધન કરશે. વડા…
દેશમાં ઘાતક કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પાંચ વાગ્યે દેશને સંબોધન કરશે. વડા…
આવકવેરા વિભાગનું નવું પોર્ટલ આજથી શરૂ થઈ રહ્યું છે, આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર કરદાતા આ પોર્ટલ પર ઓનલાઇન…
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે રવિવારે સવારે મુંબઇ ખાર સ્થિત હિન્દુજા હોસ્પિટલમાં દાખલ…
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે નબળી પડી હોય તેમ લાગે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક…
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શનિવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પહોંચ્યું હતું. આ કારણે બંને રાજ્યોના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડ્યો હતો.…
દેશભરમાં હવે કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટતો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા નવા કેસ…
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આજે 49મો જન્મદિવસ છે. ગોરક્ષપીઠના મહંત, નાથ સંપ્રદાયના નેતા યોગી આદિત્યનાથ પણ સતત…
કોરોના સંક્રમણના નવા કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના માહિતી અનુસાર…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સીએસઆઈઆર સોસાયટીની બેઠક યોજાઇ. સોસાયટીને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે…
કેન્દ્રએ પંજાબ સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેઓ ખાનગી હોસ્પિટલોમાં નજીવા ભાવે કો-વેક્સિન વેચે છે. કેન્દ્રીય પ્રધાન…