અંકલેશ્વર: ચાંણોદ ત્રિવેણી સંગમથી ગાર્ડન સીટી સુધીની ડાક કાવડયાત્રા યોજાય

અંકલેશ્વર ગાર્ડન સિટી સુધી ડાક કાવડ લઈને 6 કલાકમાં 100 કિલોમીટર દોડી કાવડ યાત્રીઓ પહોંચ્યા હતા. ભગવાન પરશુરામ સેવા સમિતિ ગ્રૂપ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે

Kawadyatra
New Update
ચાણોદ ત્રિવેણી સંગમથી અંકલેશ્વર ગાર્ડન સિટી સુધી ડાક કાવડ લઈને 6 કલાકમાં 100 કિલોમીટર દોડી કાવડ યાત્રીઓ પહોંચ્યા હતા. ભગવાન પરશુરામ સેવા સમિતિ ગ્રૂપ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે ચાણોદ ત્રિવેણી સંગમ નર્મદા નદી કિનારેથી અંકલેશ્વર ગાર્ડન સિટી સુધી અનોખી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાવડ યાત્રીઑએ ડાક કાવડ લઈને 6 કલાકમાં 100 કિલોમીટર દોડી અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે પહોંચ્યા હતા.
#અંકલેશ્વર સમાચાર #કાવડયાત્રા #Kawadyatra #ચાંણોદ ત્રિવેણી સંગમ #ત્રિવેણી સંગમ
Here are a few more articles:
Read the Next Article