ધર્મ દર્શનભરૂચ: સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા કાવડયાત્રા યોજાય, કાવડયાત્રીઓ માં નર્મદાનું જળ લઈ રવાના 250થી વધુ કાવડયાત્રીઓ સુરતથી પગપાળા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. અને પાવન સલીલા માં નર્મદાનું જળભરી અને સુરત જવા રવાના થયા હતા.માં નર્મદાનું જળ લઈ તેઓ સુરતના વિવિધ શિવાલોયોમાં શિવજીને અર્પણ કરશે. By Connect Gujarat 03 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅંકલેશ્વર: ચાંણોદ ત્રિવેણી સંગમથી ગાર્ડન સીટી સુધીની ડાક કાવડયાત્રા યોજાય અંકલેશ્વર ગાર્ડન સિટી સુધી ડાક કાવડ લઈને 6 કલાકમાં 100 કિલોમીટર દોડી કાવડ યાત્રીઓ પહોંચ્યા હતા. ભગવાન પરશુરામ સેવા સમિતિ ગ્રૂપ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે By Connect Gujarat 02 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનકાવડયાત્રીઓ યાત્રા દરમ્યાન શા માટે બોલે છે બોલ બમ ભોલે ? જાણી લો બોલબમ એક સાબિત મંત્ર છે. તમને જણાવી દઈએ કે, બોમ્બ શબ્દને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઓમકારનું પ્રતીક માનવામાં આવે છે. આ શબ્દનો જાપ કરવાથી ભક્તોને નવી ઉર્જા મળે છે. By Connect Gujarat Desk 27 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn