દેશહરિદ્વારમાં કાવડયાત્રીઓ માટે SDRF ટીમ દેવદૂત બની, 3 દિવસમાં 15 લોકોના જીવ બચાવ્યા કાવડયાત્રી મેળા 2025 દરમિયાન, ઉત્તરાખંડના રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) એ તેની સતર્કતા અને બહાદુરીથી 3 દિવસમાં 15 કાવરિયાઓના જીવ બચાવ્યા છે. By Connect Gujarat Desk 12 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ:હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ-પરલી વૈજનાથ જયોતિર્લિંગની 1700કી.મી.ની યાત્રાએ જવા રવાના પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા By Connect Gujarat Desk 06 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ શિવભકત મિત્ર મંડળની કાવડ યાત્રાથી વાતાવરણમાં ગુંજ્યો શિવનો નાદ 111 કાવડ ભક્તોએ નર્મદાજીના પવિત્ર જળથી મહાદેવના જળાભિષેક સાથે યાત્રા પૂર્ણ કરી હતી. આ કાવડ યાત્રાનો આયોજન ભરૂચના શિવ ભગત મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.કાવડીયાના ગગનચુંબી નાદથી સમગ્ર વાતાવરણમાં શિવ નામની ગુંજ પ્રસરી ગઈ હતી. By Connect Gujarat 11 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશબિહારમાં કાવડ યાત્રીઓના DJનું વાહન હાઇટેન્શન તારને અડી જતાં લાગ્યો વીજળીનો ઝટકો, 9 કાવડિયાના મોત વડ યાત્રીઓ જળાભિષેક કરવા DJ લઈને નીકળ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી પર આ DJનું સેટઅપ સેટ કર્યું હતું. જે હાઈટેન્શન વાયરની લપેટમાં આવતા આ હોનારત સર્જાઈ By Connect Gujarat 05 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ: સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા કાવડયાત્રા યોજાય, કાવડયાત્રીઓ માં નર્મદાનું જળ લઈ રવાના 250થી વધુ કાવડયાત્રીઓ સુરતથી પગપાળા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. અને પાવન સલીલા માં નર્મદાનું જળભરી અને સુરત જવા રવાના થયા હતા.માં નર્મદાનું જળ લઈ તેઓ સુરતના વિવિધ શિવાલોયોમાં શિવજીને અર્પણ કરશે. By Connect Gujarat 03 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅંકલેશ્વર: ચાંણોદ ત્રિવેણી સંગમથી ગાર્ડન સીટી સુધીની ડાક કાવડયાત્રા યોજાય અંકલેશ્વર ગાર્ડન સિટી સુધી ડાક કાવડ લઈને 6 કલાકમાં 100 કિલોમીટર દોડી કાવડ યાત્રીઓ પહોંચ્યા હતા. ભગવાન પરશુરામ સેવા સમિતિ ગ્રૂપ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે By Connect Gujarat 02 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn