જામનગર: શનિજયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી,વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાગેશ્વર વિસ્તારમાં આવેલ શનિદેવના મંદિરે શનિજયંતી નિમિતે વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી હતી
BY Connect Gujarat Desk19 May 2023 8:35 AM GMT
X
Connect Gujarat Desk19 May 2023 8:35 AM GMT
જામનગરમાં શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાગેશ્વર વિસ્તારમાં આવેલ શનિદેવના મંદિરે શનિજયંતી નિમિતે વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી હતી
દરવર્ષે વૈશાખ મહિનાની અમાસના દિવસે શનીદેવ જયંતીની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે શનીદેવ જયંતી નિમિતે જામનગર શહેરમાં નાગેશ્વર વિસ્તારમાં આવેલ શનીદેવ મંદિરે લોકોએ શનિદેવની પૂજા અર્ચના કરી હતી અને શનિજયંતી નિમિતે પ્રાર્થના કરી હતી તેમજ મહાઆરતી, મહાપ્રસાદ અને અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
Next Story