શ્રી અંબાજી મંદિરમાં દિવાળીમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

તારીખ 07/11/2024થી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.જેમાં આરતીનો સમય સવારે 07:30થી 8 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 08:00થી 11:30નો રહેશે

New Update
ambajimandir

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારાઆગામી દિવાળી તેમજ નવિન વર્ષોના દિવસો દરમિયાન આરતીદર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિરઅંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જેમાં તારીખ02/11/2024 શનિવાર કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે6:00થી6:30 રહેશેદર્શનનો સમય સવારે6:30થી11:30નો રહેશેરાજભોગ બપોરે -12:00 કલાકેબપોરે દર્શન12:30થી04:15 રહેશેસાંજે આરતીનો સમય06:30થી07:00 તથા સાંજે દર્શન07:00 વાગ્યાથી રાતે09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.

તારીખ03/11/2024 કારતક સુદ બીજથી તારીખ06/11/2024 કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે06:30થી07:00 વાગ્યાનો રહેશેદર્શનનો સમય સવારે07:00થી11:30નો રહેશેરાજભોગ બપોરે-12:00 કલાકેબપોરે દર્શન12:30થી04:15 રહેશેસાંજે આરતીનો સમય06:30થી07:00 તથા સાંજે દર્શન07:00 વાગ્યાથી રાતે09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.

તારીખ07/11/2024થી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.જેમાં આરતીનો સમય સવારે07:30થીવાગ્યાનો રહેશેદર્શનનો સમય સવારે08:00થી11:30નો રહેશેરાજભોગ બપોરે-12:00 કલાકેબપોરે દર્શન12:30થી04:15 રહેશે,સાંજે આરતીનો સમય06:30થી07:00 તથા સાંજે દર્શન07:00 વાગ્યાથી રાતે09:00 વાગ્યા સુધીનો સમય રહેશે.