ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ : અંબાજીમાં ગૃહ રાજ્યમંત્રીએ ધ્વજા ચઢાવી..
સમગ્ર રાજ્યમાં ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહાત્મય રહેલું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી તેમજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.