ભરૂચ: આસો નવરાત્રીની આઠમ નિમિત્તે પૌરાણીક અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી
ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે..
ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે..
ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને શક્તિપીઠની માન્યતા પ્રાપ્ત અંબાજી મંદિરે પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
આગામી તા. 7મી સપ્ટેમ્બરના ભાદરવી પૂનમને રવિવારને દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના દર્શન અને ધજા ચડાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો..
ભાદરવી પૂર્ણિમાએ જગત જનની માઁ અંબાના પ્રાગટ્ય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખ્ખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોચી માતાજીને શિષ નમાવવા જાય છે
શ્રાવણ વદ દશમને સોમવારના રોજ ઝાડેશ્વર ખાતે આવેલ અંબાજી માતાજીના મંદિરે ધ્વજા પૂજા કરી પગપાળા સંઘને ઝાડેશ્વર ગામના વડીલો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યો
શ્રદ્ધાળુઓને બીજી સુવિધા તો છોડો પરંતુ પીવાના ઠંડા પાણીના પણ ફાંફાં જોવા મળ્યા છે. હાલમાં ગરમીનો પારો વધતો હોય ભક્તોને ચાલવામાં અને ઠંડા પાણી પીવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
પાટોત્સવ નિમિત્તે મંદિરે ધાર્મિક કાર્યક્રમમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીનો હવન કરવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગતજનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિવાળીના તહેવારોમાં માઈભક્તોએ દાનનો ધોધ વહાવ્યો છે, જ્યાં મંદિરનો ભંડાર છલકાતા રૂ. 1.65 કરોડની રોકડ સાથે સોના-ચાંદીનું દાન મળ્યું છે.