ધનતેરસ પર નવું ઝાડુ ખરીદ્યા પછી શું જૂની સાવરણી ફેંકી દેવી જોઈએ? જાણો સાચી રીત.
યાદ રાખો કે ધનતેરસ પર ઘરની બહાર સાવરણી ફેંકવી અશુભ માનવામાં આવે છે, તેથી જો તમે ધનતેરસ પહેલા તમારી જૂની સાવરણી ફેંકી ન હોય, તો આજે તેને ફેંકી દો નહીં.
યાદ રાખો કે ધનતેરસ પર ઘરની બહાર સાવરણી ફેંકવી અશુભ માનવામાં આવે છે, તેથી જો તમે ધનતેરસ પહેલા તમારી જૂની સાવરણી ફેંકી ન હોય, તો આજે તેને ફેંકી દો નહીં.
મુખ્ય ત્રણ મહાદેવીઓ છે: મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલિકા. 'શ્રી' , 'લક્ષ્મી', કે 'મહાલક્ષ્મી' ધનસંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે. લક્ષ્મીની ઉપાસનાનું પર્વ એટલે ધનતેરસ.
ગોવત્સ દ્વાદશીના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. પૂજા પછી ગાય અને વાછરડાને ઘઉંમાંથી બનેલી વાનગીઓ ખવડાવવામાં આવે છે.
મેષ (અ, લ, ઇ): સ્વયં-સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે-તમને તમારી જાત માટે સારૂં લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે
મેષ (અ, લ, ઇ): કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશિષ વર્ષાવશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે. આજે ધન લાભ થવાની શક્યતા તો છેજ પરંતુ એવું પણ થયી શકે છે કે
મેષ (અ, લ, ઇ): તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે.
મેષ (અ, લ, ઇ): તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. એવો દિવસ જ્યારે કામનું દબાણ ઓછું હશે અને તમે પરિવારના