જાણો જયા પાર્વતિ વ્રતનું મહત્વ
જયા પાર્વતિ વ્રત મુખ્યત્વે બાળાઓ કરતી હોય છે. અષાઢ સુદ તેરસથી શરુ થતા આ વ્રત અષાઢ વદ ત્રીજ સુધી ઉજવાય છે. આ વ્રત એ શિવ – પાર્વતિની પુજા અર્ચનાનું વ્રત છે
જયા પાર્વતિ વ્રત મુખ્યત્વે બાળાઓ કરતી હોય છે. અષાઢ સુદ તેરસથી શરુ થતા આ વ્રત અષાઢ વદ ત્રીજ સુધી ઉજવાય છે. આ વ્રત એ શિવ – પાર્વતિની પુજા અર્ચનાનું વ્રત છે
મેષ (અ, લ, ઇ): મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી
ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય.
મેષ (અ, લ, ઇ): જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. આજ ના દિવસે ઘર માં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થવા ના લીધે તમારું ધન ખર્ચ થયી શકે
લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન.એકબીજાના બનવાનું એકબીજાને સાથ આપવાનું એક દીર્ઘ વચન. વરઘોડોઃવરઘોડો એટલે ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું પ્રથમ પગથીયુ.
મેષ (અ, લ, ઇ): ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકવનારી તથા તાણયુક્ત હશે. કોઈ નજીકી સંબંધી ની મદદ થી આજે તમે પોતાના વેપાર માં સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળશે
યજ્ઞોપવીતને જનોઈ કહે છે. જનોઈ એ ત્રણ દોરા વાળું સૂત્ર છે જે પુરુષો તેમના ડાબા ખભાના ઉપરથી જમણા હાથની નીચે સુધી પહેરે છે. જનોઈ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેના તમામ નિયમો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે,
ધર્મ દર્શન | સમાચાર : મેષ (અ, લ, ઇ): આજનો દિવસ તમારી માટે બહુ ઊર્જાવાળો નથી અને તમે નાની-નાની બાબતોમાં ચીડાઈ જશો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે.