ગુજરાતના 21 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે

ગુજરાત પોલીસમાં ઉમદા સેવા આપનાર 21 પોલીસકર્મીઓને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં  આવશે.

New Update
pol

ગુજરાત પોલીસમાં ઉમદા સેવા આપનાર21 પોલીસકર્મીઓને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથીસન્માનિત કરવામાંઆવશે.

ગુજરાતના21 પોલીસકર્મીનેસ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશેજેમાંબે પોલીસકર્મીને વિશિષ્ટ સેવા બદલ અને19 પોલીસકર્મીને પ્રશંસનીય કામગીરી કરવાબદલ સન્માનિત કરાશે. વડોદરા ગ્રામ્યDSP બળવંતસિંહ ચાવડા અને ગુજરાત પોલીસભરતી બોર્ડના વાયરલેસPSI ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશેજ્યારેઅન્ય19 પોલીસજવાનોને પ્રતિષ્ઠિત સેવા મેડલ આપવામાં આવશે. આ19 પોલીસ જવાનમાંત્રણIPS એમ.એમ.મુનિયા,એસ.વી.પરમારઅને આર.વી.ચૂડાસમાનો સમાવેશ થાય છે.

ગુજરાત પોલીસના 21 પોલીસકર્મીઓમાંબળવંતસિંહ હેમતુજી ચાવડાનાયબ પોલીસ અધિક્ષકગુજરાતભરતકુમાર મનુભાઈ બોરાણાપોલીસ સબ-ઇન્સ્પેક્ટરગુજરાતઅશોકકુમાર મહેન્દ્રભાઈ મુનિયાકમાન્ડન્ટગુજરાત,  રાજેન્દ્રસિંહ વખતસિંહ ચૂડાસમાં ,કમાન્ડન્ટ ગુજરાત,  સજનસિંહ વજાભાઈ પરમારપોલીસ અધિક્ષકગુજરાત,   બિપીન ચંદુલાલ ઠક્કરનાયબ પોલીસ અધિક્ષકગુજરાત,દિનેશભાઈ જીવણભાઈ ચૌધરીનાયબ પોલીસ અધિક્ષકગુજરાતનીરવસિંહ પવનસિંહ ગોહિલમદદનીશ પોલીસ કમિશનરગુજરાતવિજયકુમાર નટવરલાલ પટેલઆસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરગુજરાતકૃષ્ણકુમારસિંહ હિમતસિંહ ગોહિલનાયબ પોલીસ અધિક્ષકગુજરાતરમેશભાઈ કિશોરભાઈ પટેલહેડ કોન્સ્ટેબલગુજરાત,કિશોરસિંહ સેતાનસિંહ સિસોદિયાસબ-ઇન્સ્પેક્ટર,જુગલકુમાર ધનવંતકુમાર પુરોહિતનાયબ પોલીસ અધિક્ષકગુજરાતકરણસિંહ ધનબહાદુરસિંહ પંથસબ-ઇન્સ્પેક્ટરગુજરાત,  હરસુખલાલ ખીમાભાઇ રાઠોડમદદનીશ સબ ઇન્સ્પેક્ટરગુજરાતઅશ્વિનકુમાર અમૃતલાલ શ્રીમાળીસબ-ઈન્સ્પેક્ટરગુજરાત,બશીર ઈસ્માઈલ મુદ્રાકઆસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટરગુજરાત,  ઈશ્વરસિંહ અમરસિંહ સિસોદિયાસબ-ઈન્સ્પેક્ટરગુજરાત,પ્રકાશભાઈ દિતાભાઈ પટેલઆર્મ્ડ પોલીસ સબ-ઈન્સ્પેક્ટરગુજરાતમહીપાલ સુરેશભાઈ પટેલહેડ કોન્સ્ટેબલગુજરાતઅનેધર્મેન્દ્રસિંહ છત્રસિંહ વાઘેલાસબ-ઈન્સ્પેક્ટરગુજરાતને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ સન્માન આપવામાં આવશે.

Read the Next Article

વલસાડ : ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ

ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

New Update
  • પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ

  • ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી

  • ડેમ બનવાથી આદિવાસી વિસ્તારો થશે ખાલી 

  • રાજ્યભરમાંથી આદિવાસી સમાજના યુવાનો જોડાયા

  • MLA અનંત પટેલઅમિત ચાવડા પણ રેલીમાં જોડાયા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી.આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલકોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પારતાપી અને નર્મદાએ ત્રણેય નદીના નામ છે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ. પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. જેમાં એક ઝરી ડેમ છે જે મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે. તેમાં 7 ગામના લોકોને અસર થશે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનવાનો છે. જેમાં 12 ગામના લોકોને અસર થશે. ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં 13 ગામ જશે.જ્યારે ધરમપુર તાલુકાના ચાસમાંડવા ડેમમાં 14 ગામ જશે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ચિકાર ડેમ બનવાનો છેજેમાં 12 ગામ જશે. વઘઇ તાલુકાના ડાબદર ડેમમાં 18 ગામ જશે અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળવણ ડેમમાં 23 ગામ જશે. એટલે આ પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી પણ વધારે ગામ અને તેની આસપાસના ગામડાના અંદાજે પાંચ લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં આ ડેમ બનવાના છે અને ગામો ખાલી કરવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે.

DPR મુજબ સરકાર આ ડેમોનું પાણી મુંબઈ,સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઈ જવા માંગે છે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ.

2022માં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કેપાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે. ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો. પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા કે લોકસભામાં આ પ્રોજેકટનોDPR રજૂ થયો છેએટલે ફરી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે.