New Update
/connect-gujarat/media/media_files/2025/04/01/mzzDi5yg8AkYQwZW0L33.jpg)
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ નજીક આવેલ અમરાવતી ખાડીના ઓવર બ્રિજ પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.કાળઝાળ ગરમી વચ્ચે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પીવાના પાણીનો વ્યય થતો નજરે પડ્યો હતો.
હજારો લિટર પાણી જાણે આમ જ વહી ગયું હતું ત્યારે પાણી પુરવઠા વિભાગ વહેલી તકે પાણીની લાઈનનું સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે.