New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
કમલમ પાર્ટી પ્લોટ ખાતે આયોજન
-
મોહનવીણા કોન્સર્ટનું આયોજન
-
વનિતા ગુપ્તાજીએ મોહનવીણાના સુર રેલાવ્યા
-
સંગીત પ્રેમીઓએ લીધો લાભ
અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા અમૃત્વ નામક મોહનવિણા કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સંગીત પ્રેમીઓએ લાભ લીધો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કમલમ પાર્ટી પ્લોટ ખાતે મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આર્ટ ઓફ લિવિંગ દ્વારા અમૃત્વ નામક મોહનવિણા કોન્સર્ટ યોજાયો હતો. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ વનિતા ગુપ્તાજી દ્વારા મોહન વીણાની ધૂન રેલાવવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓએ લાભ લીધો હતો.
Latest Stories