અંકલેશ્વર: કિરણ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન

અંકલેશ્વરના કિરણ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું

New Update

અંકલેશ્વરના કિરણ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું

રક્તદાન એ જ મહાદાન સૂત્રને સાર્થક કરવા અંકલેશ્વરના કિરણ ફાઉન્ડેશન દ્વારા કોસમડી રોડ પર આવેલ સિદ્ધિવિનાયક સોસાયટી સ્થિત સિધ્ધેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઉન્ડેશનના સભ્યોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું આ રક્તદાન શિબિરમાં 50થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત યોજાયેલ રક્તદાન શિબિરમાં કિરણ ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories