ગુજરાત સુરેન્દ્રનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા ખાતે “ગુજરાત ગુરુકુળ મહાસંમેલન” યોજાયું... સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત ગુરુકુળ મહાસંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 06 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ટાયર એસો.દ્વારા જીએનએફસી ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો ભરૂચ ટાયર એસોસિએશન દ્વારા શહેરના GNFC કોમ્પલેક્ષમા આવેલા S&R ક્લબ ખાતે 23મી ફેબ્રુઆરીના રોજ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું. By Connect Gujarat Desk 25 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 9મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો, 51 યુગલ લગ્નના તાંતણે બંધાયા... ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, By Connect Gujarat Desk 23 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતી નિમિત્તે મરાઠી મિત્ર મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય... છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચ શહેરમાં મરાઠી By Connect Gujarat Desk 19 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : શ્રી હરિ પ્રબોધમ યુવા મહોત્સવનું 2 દિવસ ભવ્ય આયોજન, વિદેશી હરિભક્તો સહિત 1.75 લાખ લોકો લેશે ભાગ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર શ્રી હરિ પ્રબોધમ યુવા મહોત્સવ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તારીખ 4 અને 5 મી જાન્યુઆરીના રોજ યોજાનાર યુવા મહોત્સવ By Connect Gujarat Desk 02 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત શિક્ષકોને લઈ મોટા સમચાર, પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી ઓફલાઈન કેમ્પનું કરાયું આયોજન રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને લઈ મોટા સમચાર સામે આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવશે. By Connect Gujarat Desk 31 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : અયપ્પા સેવા સમિતિ દ્વારા 46મો વાર્ષિક પૂજા ઉત્સવ યોજાયો, ગજરાજ સાથે નીકળેલી શોભાયાત્રાએ જમાવ્યું આકર્ષણ... ભરૂચ અયપ્પા સેવા સમિતિ દ્વારા વિષ્ણુ અયપ્પા મંદિર ખાતે 46માં વાર્ષિક પૂજા ઉત્સવ નિમિત્તે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 27 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ભાયલી ગામે વાકળ સામાજિક પ્રગતિ મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો, 13 નવયુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા વડોદરાના ભાયલી ગામ ખાતે વાકળ સામાજિક પ્રગતિ મંડળ-સયાજીગંજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા હતા. By Connect Gujarat Desk 22 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કૂપોષિત બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો કુપોષણથી સુપોષણ તરફ રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત નવસારી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બાળકો માટે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat Desk 07 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn