અંકલેશ્વર: કોસમડીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શિવપાર્થિવ પૂજનનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરના કોસમડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવપાર્થિવ પૂજનનો કાર્યક્રમ યોજાયો 

New Update

અંકલેશ્વરના કોસમડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવપાર્થિવ પૂજનનો કાર્યક્રમ યોજાયો 

Advertisment W3.CSS
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઠેરઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના કોસમડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે અશોક મહતો,સોનુ મૌર્ય, સંદીપ ડી.પાટીલ સહિત શિવ ભક્તો દ્વારા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શિવપાર્થિવ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભુ દેવ શિવરામ પાંડે અને રમાકાંત પાંડેએ શાસ્ત્રોકત વિધિ અનુસાર  શિવપાર્થિવનું પૂજન કરાવ્યુ હતું.આ કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Read the Next Article

ભરૂચ: આમોદમાં નર્મદા નિગમની જર્જરીત બિલ્ડિંગમાંથી યુવાન નીચે પટકાતા મોત નિપજ્યું, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના  આમોદના મહેશ વાઘેલા ઉ.વ.૩૭ હાલ રહે.આમોદ.તા.આમોદ જી.ભરૂચ.મુળ રહે.નોંધણા તા.જંબુસર  આમોદની નર્મદા નિગમની જર્જરીત બારી બારણા વગરની જુની

New Update
આમોદમાં નર્મદા
ભરૂચના  આમોદના મહેશ વાઘેલા ઉ.વ.૩૭ હાલ રહે.આમોદ.તા.આમોદ જી.ભરૂચ.મુળ રહે.નોંધણા તા.જંબુસર  આમોદની નર્મદા નિગમની જર્જરીત બારી બારણા વગરની જુની બીલ્ડીંગના પહેલા માળેથી અકસ્માતે નીચે પથરાવાળી જગ્યા ઉપર પડી ગયો હતો જેથી તેને આમોદ સરકારી દવાખાનામાં લઇ જતા ફરજ ઉપરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો.
Advertisment W3.CSS
આમોદ પોલીસ મથકે બાબુભાઈ શંકરભાઇ વાઘેલાએ ફરીયાદ આપતાં પોલીસે અકસ્માત ગુનો નોંધી મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.