ભરૂચ : રૂ. 4 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...

ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 4 કરોડથી વધુના વિકાસના કામોનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પાંચબત્તી સર્કલથી

New Update

ભરૂચ શહેરમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત

Advertisment

રૂ. 4 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રોડપેવર બ્લોકવોલનાળાના બાંધકામનો સમાવેશ

પાલિકા પદાધિકારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 4 કરોડથી વધુના વિકાસના કામોનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પાંચબત્તી સર્કલથી જંબુસર બાયપાસ ચોકડી સુધીનો રોડમહમદપુરા સર્કલથી બંબાખાના સર્કલ સુધીનો રોડપેવર બ્લોકના કામરીટેઇનિંગ વોલ બનાવવાની કામગીરી તેમજ બી’ ડિવિઝન વિસ્તાર નજીક નાળાના બાંધકામનો સમાવેશ થાય છેત્યારે ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભુતિ યાદવચીફ ઓફિસર હરેશ અગ્રવાલકારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિસ્થાનિક નગરસેવક સલિમ અમદાવાદી સહિત પાલિકાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: જયાબહેન મોદી કેન્સર હોસ્પિટલમાં 4D સીટી સ્ક્રેન સિસ્ટમનું અનુદાન અપાયું

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં બી.જી.પી. હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 4D સિટી સ્કેન સિસ્ટમનું ઉદ્દઘાટન કરાયું.

New Update
  • અંકલેશ્વરમાં આવેલી છે હોસ્પિટલ

  • જયાબહેન મોદી હોસ્પિટલમાં થાય છે કેન્સરની સારવાર

  • હોસ્પિટલને 4D સીટી સ્કેન સિસ્ટમનું અનુદાન અપાયું

  • બીજીપી હેલ્થ કેર કંપની દ્વારા અનુદાન અપાયું

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં બી.જી.પી. હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 4D સિટી સ્કેન સિસ્ટમનું ઉદ્દઘાટન કરાયું.
અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે દર્દીઓની સારવાર માટે અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી બી.જી.પી.હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા 4D સિટી સ્કેન સિસ્ટમનું મેનેજિંગ ડિરેક્ટર જયેશ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો.આત્મી ડેલીવાલા અને સ્ટાફ તેમજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ નવતર ટેકનોલોજી કેન્સર રોગના વધુ ચોકસાઈભર્યા નિદાન અને સારવાર માટે ઉપયોગી સાબિત થશે. 4D CT સ્કેન સોફ્ટવેર ધ્વારા દર્દીના અવયવોની ગતિશીલતા અને સમયાનુક્રમીય સ્થિતિના આધારે વધુ સચોટ રેડિએશન થેરાપી યોજના બનાવવી શક્ય બને છે જે રોગનિદાન અને સારવારના ગુણવત્તા સ્તરને નોંધપાત્ર રીતે વધારશે.
Advertisment