ભરૂચ: વાલિયાના ક્રિષ્ના નગર પાછળ શેરડીના ખેતરમાંથી યુવાનનો અર્ધ સળગેલી હાલતમાં મળ્યો મૃતદેહ, પોલીસ તપાસ શરૂ

ભરૂચના વાલિયામાં શિક્ષક દંપત્તિના ચકચારી ડબલ મર્ડર કેસ બાદ વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વાલિયા ગામના ક્રિષ્ના નગર પાછળ આવેલ શેરડીના ખેતરમાંથી

New Update
Screenshot_2025-03-28-09-48-50-65_92460851df6f172a4592fca41cc2d2e6

ભરૂચના વાલિયામાં શિક્ષક દંપત્તિના ચકચારી ડબલ મર્ડર કેસ બાદ વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisment

વાલિયા ગામના ક્રિષ્ના નગર પાછળ આવેલ શેરડીના ખેતરમાંથી અર્ધ સળગેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા વાલીયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.હાલ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. યુવાન કોણ છે અને તેનું મૃત્યુ કયા કારણોસર નિપજ્યું છે એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે હત્યાની આશંકા વચ્ચે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisment
Latest Stories