ભરૂચ:રહેમતનગરમાં વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ,સ્થાનિકો રહ્યા ઉપસ્થિત

ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલ રહેમતનગરમાં લોક ભાગીદારીના ખર્ચે અંદાજીત સાત લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ  કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચની મનુબર ચોકડી નજીક આવેલું છે રહેમતનગર

  • વિકાસના કાર્યોનું લોકાર્પણ

  • રૂ.75 લાખના ખર્ચે રસ્તાનું લોકાર્પણ

  • સ્થાનિક નગર સેવકો રહ્યા ઉપસ્થિત

  • આગેવાનોએ આપી હાજરી

Advertisment W3.CSS
ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલ રહેમતનગરમાં વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલ રહેમતનગરમાં લોક ભાગીદારીના ખર્ચે અંદાજીત સાત લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ  કરવામાં આવ્યું હતું. આ સાથે લોક ભાગીદારીના 75 લાખના અને નગરપાલિકાની ગ્રાન્ટના વર્ષ  2022/ 2023 ના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ સાથે રહમતનગરમાં પાણીની લાઈન અને ગટરના કામ પૂર્ણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કાઉન્સિલર સલીમ અમદાવાદી, હેમેન્દ્રભાઈ કોઠીવાલા,રહેમતનગર સોસાયટીના પ્રમુખ સિરાજ ભગત તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.