Home > inauguration
You Searched For "inauguration"
ભાવનગર: ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન, શક્તિસિંહ અને ઈશુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર
4 April 2024 7:02 AM GMTભાવનગર બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે.
ગીર સોમનાથ : ભારતીય તટ રક્ષક દળના નવનિર્મિત આવાસો અને હેલિપેડનું રક્ષાસચિવના હસ્તે લોકાર્પણ...
29 March 2024 12:34 PM GMTવેરાવળ તાલુકાના ઈણાજ ખાતે ભારતીય તટ રક્ષક દળના રૂ. 27 કરોડના ખર્ચે નવનિર્મિત આવાસો અને હેલિપેડનું રક્ષાસચિવના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
PM નરેન્દ્ર મોદીના હસ્તે સુદર્શન સેતુનું લોકાર્પણ, જગત મંદિરમાં દ્વારિકાધીશનું કર્યું પૂજન અર્ચન
25 Feb 2024 5:35 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસેઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ બેટદ્વારકા મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનું કર્યું પૂજન અર્ચન ...
સુરેન્દ્રનગર : ચોટીલા ખાતે રાજ્યકક્ષાના "ચોટીલા ઉત્સવ-2024"નો શુભારંભ, કલાકારોએ વિવિધ કૃતિઓ રજૂ કરી…
15 Feb 2024 7:14 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા ખાતે રાજ્યકક્ષાના 2 દિવસીય "ચોટીલા ઉત્સવ-2024"નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર: લખતરના વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત, આગેવાનો રહ્યા ઉપસ્થિત
25 Jan 2024 7:09 AM GMTસુરેન્દ્રનગર જીલ્લાનાં લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ: ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન,મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત
23 Jan 2024 9:18 AM GMTભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબહેન બારા...
અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન, પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર રહેશે.
22 Jan 2024 3:44 AM GMTનવા વર્ષની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેનાથી વધુ લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી...
અંકલેશ્વર : માનવ મંદિર ખાતે શ્રી રામકથાનો પ્રારંભ, માનવ મંદિર ટ્રસ્ટ અને શ્રીરામ સેવા ટ્રસ્ટનું સંયુક્ત આયોજન
20 Jan 2024 12:07 PM GMTશ્રી રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માનવ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રીરામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી રામકથાનો ભવ્ય...
રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને આસામ સરકારે લીધો મોટો નિર્ણય, 22 જાન્યુઆરીને ડ્રાય ડે તરીકે કર્યો જાહેર
8 Jan 2024 4:09 AM GMT22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને સમગ્ર દેશમાં એક અલગ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં...
સુરત: બુર્સના ઉદ્ઘાટનની કામગીરી પુરજોશમાં,ડ્રીમસિટીનો ગાર્ડન નવો પિકનિક સ્પોટ બનશે
12 Dec 2023 5:04 AM GMTસુરત શહેર માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેકટ ગણાતા ડ્રીમ સિટીમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સનું રવિવારે વડાપ્રધાનના હસ્તે લોકાપર્ણ થશે....
પાટણ: રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
21 Nov 2023 6:56 AM GMTરાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ સાથે ધારાસભ્યના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
પાટણ: સાંતલપુર નજીક પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટરનું લોકાર્પણ
2 Nov 2023 7:23 AM GMTસરહદે આવેલ સાંતલપુર તાલુકાના એવાલ ગામ પાસે પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.