-
જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ
-
ભરૂચમાં કરવામાં આવી ઉજવણી
-
લોકડાયરાનું કરાયુ આયોજન
-
અભેસિંહ રાઠોડ અને તેમના વૃંદે ગીત-સંગીતનો રસથાળ પીરસ્યો
-
નારાયણ વિદ્યાવિહાર ખાતે આયોજન
ભરૂચ: જનનાયક બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે લોકડાયરો યોજાયો
જન નાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી